રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ પરિવાર સાથે તેમના વતન ખાતે મતદાન કર્યું

- text


મોરબી : ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ ધરાવતી મોરબી બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બાદ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેમના પરિવાર સાથે વતન ચમનપર જઈને મતદાન કર્યું હતું અને ભાજપની જીતનો દાવો કર્યો હતો.

- text

- text