- text
હળવદઃ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં આવતીકાલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ધ્રાંગધ્રામાં આવતીકાલે રવિવારે જાહેરસભાને સંબોધન કરશે.
આવતીકાલે તારીખ 27 નવેમ્બર ને રવિવારના રોજ બપોરે 1 કલાકે ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાહેર સભા ગજવશે અને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં પ્રચાર કરશે.
- text
- text