ટંકારાના રોહિશાળા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

- text


ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં ચમનભાઇ મગનભાઇ કંકાસરીયાની વાડીએ રહી મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની ખેતશ્રમિક પરિવારની રાયુબેન દીલીપભાઇ મહેરા ઉ.16 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર વાડીની ઓરડીમા જાતે ગળાફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text