ખરેડા : શાંતાબેન કાનજીભાઈ ચાડમિયાનું અવસાન 

- text


મોરબી : મૂળ ખરેડા નિવાસી શાંતાબેન કાનજીભાઈ ચાડમિયા (ઉંમર વર્ષ 90) તે રવજીભાઈ(97274 72440), નરશીભાઇ(63548 20238), વલ્લભભાઈ(99095 40623), મહેશભાઈ(96620 90866) તથા નવનીતભાઈ(97126 79437)ના માતા તથા મંજુલાબેન, સરસ્વતીબેન, ધનગૌરીબેન, ભાવનાબેન તથા હંસાબેનના સાસુનું તા.4/7/2022ને સોમવારના રોજ અવસાન થયું છે.

- text

- text