- text
માળિયા(મી.) : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને 8 વર્ષ પૂર્ણ થતાં માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અનેગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ આજરોજ પીપળીયા ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યો હતો.
- text
માળીયા તાલુકા યુવા ભાજપ ટીમ દ્વારા સુશાસન ઉજવણીના ભાગરૂપે વિકાસ તીર્થ તીરંગા બાઈકયાત્રાનું આયોજન પીપળીયા ચાર રસ્તાથી સરવડ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text