મોરબી : મગનલાલભાઈ દેવશીભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મગનલાલભાઈ દેવશીભાઈ પરમાર(ઉ.વ.89),સ્વ.મનોજભાઈ,જીતેન્દ્રભાઈ,ભાવનાબેનના પિતાશ્રીનું તા.20ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ બપોરે 4 થી 6 કલાકે વાળંદ જ્ઞાતીની વાડી,ઝવેરી શેરી,લખધીરવાસ ખાતે રાખેલ છે.

- text