મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિર યોજાશે

- text


શિબિરમાં ભાગ લેવા નામ નોંધણી કરાવવાની રહેશે

મોરબી : GNFC કંપનીના સહયોગથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.શિબિરમાં ભાગ લેવા નામ નોંધણી કરાવવાની રહેશે.

- text

મોરબીમાં GNFC કંપનીના સહયોગથી આગામી તા.26ના રોજ સવારે 9:30 કલાકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,કંડલા બાયપાસ રોડ,જૂની આર.ટી.ઓ કચેરી સામે,મેલડી માતાજી રસ્તે,મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.આ શિબિરમાં જોડાવા ઈચ્છતા લોકોએ નામ નોંધણી કરવાની રહેશે.તથા કોઇએ ઓર્ગેનિક ઉત્પાદન કરેલ હોય તો પ્રદર્શન માટે નાનું પેકિંગ લઈ આવવુ.આ શિબિરમાં દાજીબાપુ તથા અન્ય વક્તા દ્વારા શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે.શિબિરની વધુ માહિતી માટે મો.9426784628 પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

- text