સ્વજનની પુણ્ય તિથિ નિમિતે વૃદ્ધાશ્રમમાંં રેફ્રીજેટરનું દાન

- text


મોરબી : લોકો પોતાના સ્વજનની પુણ્યતીથી પર લોકોને જમાડી,બાળકોને બટુક ભોજન કરાવી અથવા કપડાં કે કોઈ પણ વસ્તુનું દાન કરી પુણ્યતીથી ઉજવતા હોય છે.એ જ રીતે હાંસલપરાં પરિવારે તેમના સ્વજનની પુણ્યતીથીએ મોરબીના વૃદ્ધાશ્રમમાંં રેફ્રીજેટરનું દાન કર્યું હતું.

- text

મોરબીમાં સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્ય તીથી નિમિતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા)તથા પરિવાર દ્વારા શોભેશ્ચર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ૨પર લિટરનું રેફ્રિજરેટર દાનમાં આપવામાં આવ્યું હતું.

- text