ટંકારાના વિરપરમાં શનિવારે રામામંડળ ભજવાશે

- text


ટંકારા : લોકોને મનોરંજન મળે એ માટે વિરપરમાં તોરણિયાના રામામંડળ દ્વારા રામામંડળ ભજવાશે. જેનું આયોજન મુંદડીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના વિરપર ગામમાં આગામી તા.12મીના રોજ રાત્રે 9 કલાકે વીરપર ગૌ-શાળા ખાતે તોરણિયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક અંબારામભાઈ ભવાનભાઈ મુંદડીયા,હર્ષદકુમાર અંબારામભાઈ મુંદડીયા અને પરાગકુમાર અંબારામભાઈ મુંદડીયાએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે 9879575022,9574002222 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text