મુળ હડમતિયાના અને ગીરની ગોદમાં ફરતા બાબા પ્રેમદાસબાબા (ગોળાવાળા બાપુ) બ્રહ્મલીન

- text


 

મુળ વતન હડમતિયા નિવાસી હાલ પંચાવન વર્ષથી ઘર બહાર છોડી જુનાગઢની કંદરાઓમા વાસ કરતા પ્રેમદાસબાબા તા. ૨૫/૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા છે. યુવાવયે ભેખધારણ કરીને પરિવાર છોડીને સમાજથી વિખુટા પડેલા. ત્યારબાદ મરણ પથારીએ જુનાગઢ-ગીરના લોકોને ખબર પડતા હડમતિયા પોતાના પરિવારને જાણ કરતા અંતિમ શ્વાસે પરિવારને મળ્યા હતા. તેઓ મુળ વતન હડમતિયામા ખાખરીયા પરિવારમાં જન્મેલા હતા.

- text