કોરોના કાળમાં અદભુત માનવસેવા બદલ સન્માન

- text


 

મોરબી : કોરોના કાળમાં અદભૂત માનવ સેવા કરવા બદલ છાત્રોલા દંપતીનું સન્માન કરાયું છે.

- text

શ્રી સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ સાળંગપુર તથા મોરબી તાલુકાના પૂર્વ સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઇ હોથી દ્વારા ખાનગી લેબોરેટરીના સંચાલક સન્નીભાઈ મનસુખભાઈ છત્રોલા તથા હીનાબેન સન્નીભાઈ છાત્રોલાનું કોરોનાકાળમાં લોકોની અદભુત સેવા કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

- text