ચકમપર : અમૃતલાલભાઈ શિવલાલભાઈ વ્યાસનું અવસાન

- text


મોરબી : ચકમપરના નિવાસી અમૃતલાલભાઈ શિવલાલભાઈ વ્યાસ(ઉ.વ.99),અશ્વિનભાઈ(9723974014,9601813019),ભાવેશભાઈ(9638226101,9574100047) અને યશવંતભાઈ(9879218874,9879218875)ના પિતાશ્રીનું તા.1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ચકમપર,મોરબી ખાતે રાખેલ છે.

- text