મોરબી : ધીરજબેન જગદીશભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ. જ્ઞાતિના ધીરજબેન જગદીશભાઈ પરમાર (ઉ.વર્ષ-૬૨), તે (પરમાર લેડીઝ ટેઈલરવાળા) જગદીશભાઈ બેચરભાઈ પરમારના ધર્મપત્નિ તથા પિયુષભાઈ અને સ્વાતીબેન અભયકુમાર મકવાણા (ગ્રાફિક મેન્સ વેર – રાજકોટ)ના માતુશ્રી તેમજ સ્વ. લાલજીભાઈ, વસંતભાઈ તથા અશ્વિનભાઈના ભાતૃપત્નિ તથા સ્વ. દેવશીભાઈ રાજાભાઈ પીઠડીયા (જૂનાગઢવાળા)ના પુત્રીનુ તા ૨૭|૧|૨૦૨૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી બન્ને સાથે તા. ૨૮|૧|૨૦૨૨ ને શુક્રવારના રોજ સાંજે ૪|૩૦ થી ૫|૩૦ કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવેલ છે.

- text

(જગદીશભાઈ બેચરભાઈ પરમાર મો નં–98794 92195,
પિયુષભાઈ જગદીશભાઈ પરમાર મો નં–88660 35045,
જગદીશભાઈ દેવશીભાઈ પીઠડીયા મો નં–99785 23745,
પ્રશાંતભાઈ કાન્તિભાઈ પીઠડીયા મો નં–90990 24304)

- text