મોરબીમાં પુસ્તક પરબ બંધ રહેશે

- text


મોરબી : કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી પુસ્તક પરબ બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.

દરેક વાચકમિત્રોને પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવામાં આવ્યું છે કે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ વખતે પુસ્તક પરબ બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.જેની નોંધ સર્વે વાચકોએ લેવી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text