મોરબીમાં ઝેરી દવા ગટગટાવી જતા આધેડનું મોત

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઇ નાનજીભાઇ રાજપરા ઉવ.૫૩ નામના આધેડ પોતાના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text