વાઘપર : ચમનભાઈ ઉકાભાઇ ધાનજાનું અવસાન

- text


મોરબી : વાઘપર (પિલુડી) નિવાસી ચમનભાઈ ઉકાભાઇ ધાનજા(ઉ.વ.૫૪),તે રાજેશભાઈ,જનકભાઈના ભાઈ,જયદીપભાઈના પિતાશ્રીનું તા.૨૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે શેરી નં.-૪ ખોડીયાર પાર્ક,આલાપ રોડ, મોરબી ખાતે અને સાંજે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન વાઘપર (પિલુડી) ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.(જયદીપભાઇ ચમનભાઈ ધાનજા મો.9537672369,કાંતિભાઈ ઉકાભાઇ ધાનજા મો.9537972751,રાજેશભાઈ ઉકાભાઇ ધાનજા મો.9925121055,જનકભાઈ ઉકાભાઇ ધનજા મો.9825625620)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text