મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.

મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાનો જન્મદિવસ છે. તેમજ આજે તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના બદલે તુલસી દિવસ ઉજવાય છે. જે નિમિત્તે રામધન આશ્રમ દ્વારા તુલસી પૂજન, યજ્ઞ, મહાઆરતી જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા છે. તેમજ જરૂરિયાતમંદોને વસ્ત્રોનું વિતરણ અને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તથા ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો છે. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text