વેજલપર ગામમાં શનિવારે રામામંડળ રમાશે

- text


માળીયા (મી.) : માળીયા મી. તાલુકાના વેજલપર ગામમાં શનિવારે રામામંડળ રમવામાં આવશે.

- text

વેજલપર ગામમાં નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા દ્વારા આગામી તા. 30ને શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર મિલન કાકડિયા અને કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડિયો) કલા પ્રસ્તુત કરશે. આ તકે દુર્લભજીભાઈ છગનભાઈ કૈલા દ્વારા ગ્રામજનોને રામામંડળ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text