ટંકારા : જબુબેન જેરાજભાઈ ગોધાણીનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી જબુબેન જેરાજભાઈ ગોધાણી (ઉ.વ. 80), તે જેરાજભાઈના પત્ની તેમજ નરભેરામભાઇ, ધનજીભાઈ અને રસીકભાઈના માતુશ્રીનું તા. 31/07/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 02/08/2021ને સોમવારે બપોરે 3થી 5 વાગ્યે ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, ટંકારા મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. નરભેરામભાઈ 94279 77836, ધનજીભાઈ 79904 91685, રસીકભાઈ 79905 52007)

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text