જલારામ મંદિરે સદાવ્રતમાં ભોજન પ્રસાદ યોજી જન્મદીવસની પ્રેરક ઉજવણી કરતા લોહાણા મહાજન પ્રમુખ

- text


મોરબી : મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ પોતાના 66માં જન્મદિવસ પ્રસંગે જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં ભોજન પ્રસાદ યોજી પ્રેરક ઉજવણી કરી હતી.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવામા આવી રહ્યો છે. જેમાં મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા તેમના ૬૬મા જન્મદીનની પ્રેરક ઉજવણી કરવામા આવી હતી. જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજવામા આવ્યો હતો. તેમના જન્મદીનની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text