મોરબી : જયંતિલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબીના બગથળા હાલ ભુજ નિવાસી જયંતિલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ. વર્ષ 77, નિવૃત વિભાગીય નિયામક, એસ.ટી. ભુજ નિગમ, એડવોકેટ), તે ડો. કલ્પેશ ભટ્ટ (સાયન્સ કોલેજ, કડી, પ્રોફેસર) તથા ભાવેશ ભટ્ટ (પી.એસ.આઇ., મુન્દ્રા) તથા હેમાબેન ભરતભાઈ પંચોલી (મોરબી)ના પિતાશ્રી તેમજ રાજેશભાઈ ભટ (રાજકોટ) તથા હરેશભાઈ ભટ્ટ (પી.આઇ., મહેમદાવાદ)ના કાકા અને આનંદ ભટ્ટ (ભચાઉ, હેડ કોન્સ.) તથા કૌશિક ભટ્ટ (ભુજ) તેમજ રાજ કે. ભટ્ટ અને દીપ બી. ભટ્ટના દાદાનું તા. 07/06/2021ને સોમવારે કડી (જી. મહેસાણા) મુકામે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 10/06/2021ને ગુરુવારના બપોરે 4.00થી 6.00 સુધી રાખેલ છે. (ડો. કલ્પેશ જે. ભટ્ટ 88499 59268, ભાવેશ જે. ભટ્ટ 99132 44335)

- text