સીરામીક કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગતા તરુણનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતો તરુણ મોરબી સ્થિત સીરામીક કારખાનામાં કામ કરતો હતો. ત્યારે તેને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ થયું હતું.

- text

વાંકાનેરમાં ભેરડા ખાતે રહેતા 19 વર્ષીય મહેશભાઇ ગોરધનભાઇ વાઘેલાને ગઈકાલે તા. 6ના રોજ મોરબીના બંધુનગરમાં એ ટુ ઝેડ સીરામીકના કારખાનામાં અજાણ્યા કારણોસર ઇલેક્ટીક શોર્ટ લાગતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text