મોરબી : નીતાબેન જયેશભાઇ શેઠનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કંસારા નીતાબેન જયેશભાઇ શેઠ (ઉ.વ. 42), તે જયેશભાઇના પત્ની, સ્વ. રસિકલાલ વૃજલાલ શેઠ (બગસરા)ના પુત્રવધુ, અશોકભાઈ લાલજીભાઈ ગોરડિયા (શિહોર)ના પુત્રી, જયશ્રીબેન રમેશકુમાર દૂધેલા (શિહોર), માલતીબેન નિશીથકુમાર દંગી (મોરબી) તથા હીનાબેન બિમલકુમાર વાઢેર (ઉના)ના ભાભી તેમજ રાજેશભાઈ કાગડાના ભાણેજનું તા. 28/05/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 29/05/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (જયેશભાઇ 85112 07720, નિશીથકુમાર 98252 32301, રમેશકુમાર 94284 34445, બિમલકુમાર 99096 22991 અને રાજેશભાઈ 88491 93050)

- text