અવસાન નોંધની યાદી : 17 એપ્રિલ (08:00 PM)

- text


બગથળા : ડાયાભાઈ લક્ષ્મણભાઈ મેરજાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી ડાયાભાઈ લક્ષ્મણભાઈ મેરજા ઉં.વ. 70 તે, દિનેશભાઈ, ચેતનભાઈ (9925723580) અને મયુરભાઈ ડાયાભાઈ મેરજા (9925057460)ના પિતાનું તારીખ 16ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક -સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


જીવાપર (આ.) : નરશીભાઈ મનજીભાઈ વિઠલાપરાનું અવસાન

મોરબી : જીવાપર (આ.) નિવાસી નરશીભાઈ મનજીભાઈ વિઠલાપરા (ઉ.વ. ૮૬)નું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (રમેશભાઈ ૯૯૭૮૭ ૯૨૩૧૪, મુકેશભાઈ ૯૭૨૭૨ ૮૮૫૧૫, શૈલેષભાઈ ૯૯૭૯૦ ૧૦૮૮૮)


મોરબી : હર્ષદભાઈ રસિકલાલ કોટકનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હર્ષદભાઈ રસિકલાલ કોટક (ઉ.વ. ૫૫), સ્વ. રસીકલાલ હીરાલાલ કોટકના પુત્ર, અશ્વિનભાઈ અને હિતેશભાઈના ભાઈ, સ્વ. ચંદનબેન બિપીનચંદ્ર રૂપારેલિયા, મધુબેન વિનોદકુમાર રાચ્છ અને મીનાબેન અતુલકુમાર પુજારાના ભાઈ તથા પ્રિતેશ અને ટ્વિંકલના પિતાનું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનુ ટેલિફોનિક બેસણુ તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (અશ્વિનભાઈ ૯૮૨૫૪ ૮૦૬૬૧, હિતેશભાઈ ૯૯૯૮૮ ૧૫૮૪૦, પ્રિતેશ ૯૭૨૪૭ ૫૬૨૦૪, તુષાર ૯૯૭૯૫ ૭૪૨૨૨, શિવમ ૯૪૦૮૮ ૮૯૦૭૭)


શિવપુર : ભીખાભાઈ દેવજીભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : શિવપુર નિવાસી ભીખાભાઈ દેવજીભાઈ ઝાલરીયાનું તા. 16/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (અમિતભાઈ ઝાલરીયા 82007 05099, હાર્દિકભાઈ ઝાલરીયા 91063 25140)


મોરબી : સુધાબેન હિંમતલાલ પુજારાનું અવસાન

મોરબી: સુધાબેન હિંમતલાલ પુજારા ઉં.વ. 65 તે, હિંમતલાલ હરિલાલ પુજારાના પત્ની તથા મનોજભાઈ (98254 34131), શૈલેષભાઈ (96855 82284) અને વર્ષાબેન સંજયભાઈના માતા તથા વલ્લભદાસ ડોસાભાઈ મીરાણીના પુત્રી તથા સુરેશભાઇ વલ્લભદાસ મીરાણી (97269 6094)ના બહેનનું તારીખ 17ને શનિવારે અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તેમના નિવાસ સ્થાને 19ને સોમવારે સાંજે 4 થી 6 રાખેલ છે. અક્ષીન પુજારા (મો.નં. 82387 73902), સુરેશભાઇ મનસુખભાઇ પુજારા (94080 54124)

- text


મોરબી : રાજેન્દ્રભાઇ ચતુરભાઇ નગવાડીયાનું અવસાન

મોરબી : રાજેન્દ્રભાઇ ચતુરભાઇ નગવાડીયા, તે વિજયભાઇના ભાઈનું તા. ૧૬-૦૪-૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને ફકત ટેલીફોનીક વ્યવહાર રાખેલ છે. આથી, કોઇએ રૂબરૂ આવવું નહિં. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (વિજયભાઇ ચતુરભાઇ નગવાડીયા મો. ૯૮૨૪૮ ૯૦૫૮૬, પ્રભુભાઇ ભવાનભાઇ નગવાડીયા મો. ૯૯૦૯૫ ૪૦૫૮૬, કાંતિભાઇ રણછોડભાઇ નગવાડીયા મો. ૯૮રપ૬ ૬૮૪૮૩, હિંમતભાઇ લાલજીભાઇ નગવાડીયા મો. ૯૯૨૪૮ ૪૭૦૪૩)


મોરબી : ભરતભાઈ વિશ્વનાથ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ભરતભાઈ વિશ્વનાથ મહેતા તે સ્વ. વિશ્વનાથ કાનજીભાઈ મહેતાના પુત્ર, જસવંતીબેનના ભાઈ, ગૌરાંગના મામા, હરિલાલ પંડ્યા (વાંકાનેરવાળા)ના સાળાનું તા. ૧૭/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન માપેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.


મોરબી : લાભુબેન ચતુરભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી: લાભુબેન ચતુરભાઈ દેત્રોજા (ઉ.વ. ૭૫), તે સોમનાથભાઈ ચતુરભાઈ દેત્રોજા અને રમેશભાઈ ચતુરભાઈ દેત્રોજાના માતાનું તા. ૧૬/૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૯/૪/૨૦૨૧ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (સોમનાથભાઈ ચતુરભાઈ દેત્રોજા ૯૯૨૫૪ ૭૪૧૯૭, રમેશભાઈ ચતુરભાઈ દેત્રોજા ૯૯૧૩૫ ૮૦૨૧૧, નાથાભાઈ રાઘવજીભાઈ દેત્રોજા ૯૮૨૫૬ ૪૯૯૭૦, મહાદેવભાઈ રાઘવજીભાઈ દેત્રોજા ૯૫૭૪૬ ૦૦૯૫૨, ગણેશભાઈ રાઘવજીભાઈ દેત્રોજા ૯૮૨૫૨ ૯૧૬૦૩, વિશાલભાઈ પ્રભુભાઈ દેત્રોજા ૯૮૭૯૨ ૨૮૫૯૩)


ભડીયાદ : 101 વર્ષીય વજીબેન હીરાભાઈ અઘારાનું અવસાન

મોરબી : ભડીયાદ નિવાસી વજીબેન હીરાભાઈ અઘારા (ઉ.વ.૧૦૧), મનસુખભાઈ, ગોવિંદભાઈ અને નરશીભાઈના માતૃશ્રીનું તા. ૧૭/૦૪/૨૦૨૧ને શનિવારે અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના લીધે માત્ર ટેલીફોનીક બેસણું તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારે રાખેલ છે.(મનસુખભાઈ હીરાભાઈ અઘારા – 99793 14753, ગોવિંદભાઈ હીરાભાઈ અઘારા- 98255 90155, નરશીભાઈ હીરાભાઈ અઘારા – 99259 85276)


નસિતપર : સવિતાબેન અમરશીભાઈ સંઘાણીનું અવસાન

ટંકારા : નસિતપર નિવાસી સવિતાબેન અમરશીભાઈ સંઘાણી (ઉ.વ. ૮૦), તે મનસુખભાઈ અને કાંતિલાલના માતુશ્રીનું તા. ૧૫/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના લીધે સદગત બેસણું રાખેલ નથી. માત્ર ટેલીફોનીક બેસણું તા. ૧૯/૦૪/૨૦૨૧ના રોજ રાખેલ છે. (મનસુખભાઈ અમરશીભાઈ સંઘાણી – ૯૫૩૭૩ ૫૨૯૭૮, કાંતિલાલ અમરશીભાઈ સંઘાણી- ૬૩૫૧૫ ૩૩૫૩૫)


 

- text