અવસાન નોંધ : 13 એપ્રિલ

- text


સરધારકા : જીતુભા માનુભા ઝાલાનું અવસાન

મોરબી: સરધારકા નિવાસી જીતુભા માનુભા ઝાલા તે, અશોકસિંહ (9723383304) અને દિગરાજસિંહ (9825283763)ના ભાઈ તથા હિતેન્દ્રસિંહ અશોકસિંહ ઝાલા (9974895707)ના કાકા તથા નિર્મળસિંહ જીતુભા ઝાલા (8128205223) અને પુષ્પરાજસિંહ જીતુભા ઝાલા (8128615401)ના પિતાનું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 15ને ગુરુવારે રાખેલ છે.


મોરબી: મીનાબેન જગદીશભાઈ પરમારનું અવસાન

મોરબી: મીનાબેન જગદીશભાઈ પરમાર તે, જગદીશભાઈ ગાંડુભાઈ પરમાર (9638313714)ના પતિ તથા અશોકભાઈ (9909081624)ના ભાભી તથા સુનિલભાઈ (9724873574), હિરેનભાઈ (9638148551) અને રાહુલભાઈ (8849340893)ના માતાનું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તેમજ ઉઠમણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી: ઉજીબેન પોપટભાઈ વિરપરીયાનું અવસાન

મોરબી: ઉજીબેન પોપટભાઈ વિરપરીયા તે, રતીલાલભાઈ પોપટભાઈ વિરપરીયા (9913221571), પ્રાગજીભાઈ પોપટભાઈ વિરપરીયા (8780127135), ડાયાલાલ પોપટભાઈ વિરપરીયા (9925742210), રમેશભાઈ પોપટભાઈ વિરપરીયા (9879627288) અને અશોકભાઈ પોપટભાઈ વિરપરીયા (9825489679)ના માતાનું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે.


મોરબી : પ્રવિણચંદ્ર જાદવજીભાઈ સંપટનું અવસાન

મોરબી : નવગામ ભાટીયા પ્રવિણચંદ્ર જાદવજીભાઈ સંપટ (ઉ.વર્ષ 67), તે મધુરીબેન સંપટના પતિ તથા પુર્વિ, રીટા અને માનસીના પિતાનું તા. 13/04/2021ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 15/04/2021ને સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.


નવા સાદુળકા : ધનજીભાઈ ગોપાલભાઈ પાંચોટિયાનું અવસાન

મોરબી : નવા સાદુળકા નિવાસી ધનજીભાઈ ગોપાલભાઈ પાંચોટિયા (ઉ.વ. 68), તે કિરીટભાઈ (95125 98333) તેમજ હિતેષભાઇ (96628 77077)ના પિતા તથા વનજીભાઈ (99790 24430)ના ભાઈ નું તા. 12/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.


મોરબી : મોહનભાઈ નરશીભાઈ ગામીનું અવસાન

મોરબી : મૂળ હજનાળી હાલ મોરબી નિવાસી મોહનભાઈ નરશીભાઈ ગામી (ઉંમર વર્ષ ૯૦), તે વલમજીભાઈ, વિનેશભાઈ અને કિશોરભાઈના પિતા તેમજ અમિતભાઈ અને મૌલિકના દાદાનું તા. ૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ફક્ત ટેલીફોન દ્વારા જ શોક વ્યક્ત કરી શકાશે. (વલમજીભાઈ મોહનભાઈ ગામી – ૯૮૨૫૦ ૬૧૯૬૦, વિનેશભાઈ મોહનભાઈ ગામી – ૯૯૨૫૪ ૪૧૬૩૦, કિશોરભાઈ મોહનભાઈગામી ૯૮૨૫૩ ૩૫૫૪૩, અમિતભાઈ વલમજીભાઈ ગામી ૯૮૨૫૨ ૩૪૭૫૪, મૌલિક વિનેશભાઈ ગામી ૯૮૨૫૨ ૩૪૭૮૪)

- text


મોરબી : દિલીપભાઈ નારણદાસ ગોકળગાંધીનું અવસાન

મોરબી : પચ્ચીસગામ ભાટીયા મોવિયાવાળા હાલ મોરબી દિલીપભાઈ નારણદાસ ગોકળગાંધી (ઉ.વ. ૭૪), તે નરેન્દ્રભાઈ, હરેશભાઈ, મંજુલાબેન આશર (જામનગર), જસુબેન પાલેજા (લાલપુર), રતનબેન દુતિયા (સીકંદરાબાદ) તથા જયશ્રીબેન સરૈયા (સીકંદરાબાદ)ના ભાઈનું તા. ૧૨/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


ટંકારા: જીવતીબેન વેલજીભાઈ પાણનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી જીવતીબેન વેલજીભાઈ પાણ ઉં.વ. 90 તે, માવજીભાઈ, મુકેશભાઈ, કાંતિલાલ (95865 17245) અને હસમુખભાઈ વેલજીભાઈ પાણ (98258 05640)ના માતાનું તારીખ 12ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 15ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


વાંકાનેર : વિસુભા વજેસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : મુળ ગામ ભાયાતી જાંબુડીયા હાલ વાંકાનેર નિવાસી વિસુભા વજેસિંહ ઝાલાનું તા. ૧૨-૦૪-૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થીતી મુજબ કોરોના વાઇરસના કારણે લૌકિક પ્રથા તથા સદગતનું બેસણુ રાખવામાં આવેલ નથી. મોબાઈલ દ્વારા તા.૧૫-૪-૨૦૨૧ને ગુરૂવારે સાંજે ૪:૦૦થી ૬:૦૦ કલાકે શોક વ્યકત કરી શકાશે. (ધનુભા બાહાદુરસિંહ ઝાલા મો. ૯૯૧૩૯ ૯૪૦૭૦, હરપિસિંહ જીતુભા ઝાલા મો. ૯૭ર૪૫ ૮૮૩૦૮, જયદિપસિંહ ઘનુભા ઝાલા મો. ૯૫૭૪૧ ૦૭૮૫ર, ધવલરાજસિંહ ઘનુભા ઝાલા મો. ૯૭રપ૧ ૩૪૦૪૦)


નાની વાવડી : મંજુલાબેન પ્રહલાદભાઈ નિમાવતનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી મંજુલાબેન પ્રહલાદભાઈ નિમાવત, તે પ્રહલાદભાઈ પ્રેમદાસ નિમાવતના પત્ની તથા ધવલભાઇ અને મિલનભાઈના માતા તેમજ કલ્પેશકુમાર ધીરજલાલ અગ્રાવત (જામનગર)ના સાસુ તથા રસિકભાઈ, જનકભાઈ, મીરાબેન બિપીનચંદ્ર (ટંકારા)ના ભાભી તેમજ મંગળપુર નિવાસી મંછારામભાઈ સરજુદાસના બહેનનું તા. 12/04/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમના નિવાસસ્થાન ઓમ શાંતિ પાર્ક, લોહાણા કન્યા વિદ્યાલય પાછળ, નાની વાવડી, મોરબી મુકામે તા.15 ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 વાગ્યે રાખેલ છે. (ધવલભાઇ 99982 59192, મિલનભાઈ 84888 19389, રસિકભાઈ 83477 24524, જનકભાઈ 99139 46006)


મોરબી : ડાયબેન કાનજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : ડાયબેન કાનજીભાઈ અઘારા (ઉંમર વર્ષ 95), તે મનસુખભાઈ (99132 22688) અને પ્રેમજીભાઈ (99132 22677) ના માતા તેમજ જતીનભાઈ (96389 45689)અને મનોજભાઈ (79842 61119)ના દાદીનું તા.12/04/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે.


 

- text