મોરબી : બકુલભાઈ રામદાસ નિમાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બકુલભાઈ રામદાસ નિમાવત (ઉં.વ. 65), તે ધવલભાઈ નિમાવત (મો.નં. 99047 02526) ના પિતાનું તા.10/03/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/03/2021 ને શુક્રવારના રોજ સાંજના 4 થી 6 ના સમયમાં તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text