મોરબી : જયાબેન કાંતિભાઈ પીઠવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જયાબેન કાંતિભાઈ પીઠવા (ઉ.વ. 81), તે સ્વ. કાંતિભાઈ માધવજીભાઈ પીઠવા (ઘૂંટુવાળા)ના ધર્મપત્ની તેમજ મહેશભાઈ, બળવંતભાઈ, લલિતભાઈ અને મહેન્દ્રભાઈના માતુશ્રીનું તા. 28/12/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા તથા બેસણું રાખેલ નથી. સદ્દગતનું ટેલીફોનીક બેસણુ તા. 31/12/2020ને ગુરૂવારના સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (મહેશભાઈ કાંતિભાઈ પીઠવા – 99790 00276, બળવંતભાઈ કાંતિભાઈ પીઠવા – 97272 26106, લલિતભાઈ કાંતિભાઈ પીઠવા – 99790 21070, મહેન્દ્રભાઈ કાંતિભાઈ પીઠવા – 98799 57423, સરનામું : ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, બ્લોક ન. M-૮૮૨, મોરબી -૩૬૩૬૪૧)

- text

 

- text