શનાળા : મનોજભાઈ હરિલાલ કુકરવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ જામનગરના વેરતિયાના વતની અને હાલ મોરબીના શનાળા નિવાસી મનોજભાઈ હરિલાલ કુકરવાડિયા (ઉ.વ. 55)નું તા. 07/12/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 11/12/2020ને શુક્રવારે બપોરે 3થી 5 રાખેલ છે. (પ્રિતેશભાઈ 81415 98202, જયદીપભાઈ 96241 93689, નિમેષભાઈ 73598 08002)

- text

- text