- text
જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આજથી દરરોજ અમદાવાદની બે બસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીથી સવારે 10:30 કલાકે અમદાવાદ તેમજ રાત્રે 11:15 કલાકે અમદાવાદ એરપોર્ટ સુધીની બસ દોડશે. સામે અમદાવાદથી મોરબીની સાંજે 5:30 કલાકે અને સવારે 6 કલાકે બસ ઉપડશે.
બુકીંગ ઓફિસ
- મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ
6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી
02822-225300
02822-228981
9825359944 - પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ
એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ
079- 26576172
079 – 26583666
9724337149
- જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ
સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ
079-26920074
079-26920029
- ગીતામંદિર – ન્યુ માઝદા ટ્રાવેલ્સ
વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ
079-25462556
079-25450029
- વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ
9427157192
9099360200
આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે.
- text
બુકીંગ ઓફિસ
- જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ
7043739923
- text