ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા હવે દરરોજ અમદાવાદની બે બસ ઉપડશે

- text


 

જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આજથી દરરોજ અમદાવાદની બે બસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીથી સવારે 10:30 કલાકે અમદાવાદ તેમજ રાત્રે 11:15 કલાકે અમદાવાદ એરપોર્ટ સુધીની બસ દોડશે. સામે અમદાવાદથી મોરબીની સાંજે 5:30 કલાકે અને સવારે 6 કલાકે બસ ઉપડશે.


બુકીંગ ઓફિસ

  • મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ
    6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી
    02822-225300
    02822-228981
    9825359944
  • પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ
    એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ
    079- 26576172
    079 – 26583666
    9724337149

 

  • જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ
    સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ
    079-26920074
    079-26920029

 

  • ગીતામંદિર – ન્યુ માઝદા ટ્રાવેલ્સ
    વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ
    079-25462556
    079-25450029

 

  • વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ
    9427157192
    9099360200


આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે.

- text

બુકીંગ ઓફિસ

  • જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ
    7043739923

- text