મોરબી : જયાબેન ધીરજલાલ ચોંટાઈનું અવસાન

- text


મોરબી : જયાબેન ધીરજલાલ ચોંટાઈ તે બીપીનભાઈ, હિતેશભાઈ, હસમુખભાઈ, રાજેશભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.9ને શુક્રવારે બપોરે 3 થી 5 દરમ્યાન સોઓરડી ,વરિયાદેવના મંદિર સામે મોરબી ખાતે રાખેલ છે. બીપીનભાઈ-9316475495, હિતેશભાઈ-7874508066, હસમુખભાઈ-9825442346, રાજેશભાઈ-8320280577 પર ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text