મોરબી : દામજીભાઈ ત્રિકુભાઈ ધૂમલિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દામજીભાઈ ત્રિકુભાઈ ધૂમલિયા (ઉ.વ.98) તે બાલુભાઈ, લક્ષ્મણભાઈ,દલસુખભાઈના પિતાનું તા.7 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.બાલુભાઈ ધૂમલિયા-8980599004, દલસુખભાઈ ધૂમલિયા-9879010616, હર્ષદભાઈ ધૂમલિયા-7984164483 પર ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકાશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text