05 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં આજે 28 નવા કેસ નોંધાયા, 16 લોકોને રજા અપાઈ

- text


મોરબી તાલુકામાં 19, વાંકાનેર તાલુકામાં 5 અને હળવદ તાલુકામાં 3 અને માળિયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 05 સપ્ટેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 14
મીરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 04
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 28

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 08
વાંકાનેર તાલુકામાં : 05
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 241
કુલ ડિસ્ચાર્જ કેસ : 801
કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 40 (અન્ય બીમારીના કારણે)
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1098

- text

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text