મોરબી : નર્મદાબેન ત્રિકુભાઇ અમૃતીયા (ઉ.વ. 79)નું તા. 23/06/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 04/07/2020ના રોજ રાખેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ છે.
મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...
મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...