- text
મોરબી : મોરબીના નવલખી પર આવેલું દાદા ભગવાનનું ત્રિમંદીર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. ત્રિમંદીર ખાતે ભાવિકોને દર્શન કરવાનો સમય સવારે 09:00થી સાંજે 06:30 દરમ્યાનનો રાખવામાં આવ્યો છે. જેની દરેક ભાવિકોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
- text