મોરબી : તરલાબેન ધીરજલાલ જોબનપુત્રાનું અવસાન

- text


મોરબી : તરલાબેન ધીરજલાલ જોબનપુત્રા (ઉ.વ.૭૪) તે ધીરજલાલ હીરજીભાઈ જોબનપુત્રા ના ધર્મપત્ની, અને અનિલભાઈ (બકુલભાઈ), તથા જીતુભાઈ ના માતૃશ્રી, તેમજ ત્રિકમલાલ મોહનલાલ પુજારા (માથક વાળા) ની દિકરીનું તા:-૨૯/૨ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા: ૨/૩/૨૦ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૫ , રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઈડીસી સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text