નવાઢુંવામાં હરિનૃસિંહ કૃપા ચેરીટેબલ એન્ડ સેવા ટ્રસ્ટ દ્વારા બહેરાશ નિદાન કેમ્પનું આયોજન

- text


વાંકાનેર : નવાઢુંવામાં હરિનૃસિંહ કૃપા ચેરીટેબલ એન્ડ સેવા ટ્રસ્ટ તથા એડવાન્સ હીયરીંગ સોલ્યુશનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 23 ફેબ્રુઆરીના રોજ બહેરાશ નિદાન કેમ્પનું આયોજન સવારે 10 કલાકેથી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્સનરો માટે સરકાર તરફથી સાંભળવાના મશીન માટે મળતી રૂ. 50,000ની રીઈમ્બરશમેન્ટ સહાય અંતર્ગત સાંભળવાના મશીન નિ:શુલ્ક આપવામાં આવશે. વધુ માહિતી માટે ભાજપ સહયોગી સંગઠન જિલ્લા અઘ્યક્ષ કાળુભાઇ પાંચિયા મો.નં. 90990 45970 તથા 97144 90089નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવ્યું છે.

- text