નીચી માંડલ નિવાસી તરશીભાઈ ભગવાનભાઇ કુંડારીયાનું અવસાન, મંગળવારે બેસણું

- text


મોરબી : નીચી માંડલ નિવાસી તરશીભાઈ ભગવાનભાઇ કુંડારીયા (ઉ.વ. 87), તે સ્વ. હરજીવનભાઇ, જયંતીલાલ, ભરતભાઈ તથા શાંતિલાલના પિતાનું તા. 19/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 21/01/2020ના રોજ સાંજે 8 કલાકે તેમજ લૌકિક વાર તા. 27/01/2020ના રોજ તેઓના નિવાસસ્થાન મુ. નીચી માંડલ ખાતે રાખેલ છે.

- text