જેતપરમાં ઓડીયા પરિવાર દ્વારા રવિવારે સ્નેહમિલન

- text


મોરબી : જેતપર ગામમાં ઓડીયા પરિવારના દ્વારા આગામી તા. 5 જાન્યુઆરી, 2020ના રોજ રવિવારે દ્વિતીય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહમિલનનો કાર્યક્રમ શૂરાપુરા દાદાના મંદિરે રાખવામાં આવેલ છે. આ તકે ઓડીયા પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવેલ છે.

- text