- text
મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામમાં એક આધેડે ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો.
- text
ગઈકાલે તા. 19 ડિસેમ્બરના રોજ કૃષનગર (કોયલી) ગામમાં રહેતા પપુભાઇ ભીસનભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૫)એ અગ્મય કારણોસર પુનાભાઇ ગેલાભાઇની વાડીમાં કપાસમા છાટવાની ઝેરી દવા પી લઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. બી. ઝાલા ચલાવી રહ્યા છે.
- text