મોરબી : દિનેશભાઇ અવચરભાઈ વરસડાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : દિનેશભાઇ અવચરભાઈ વરસડાનું તા. 5 ડિસેમ્બરના રોજ ગુરુવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 9 ડિસેમ્બરના રોજ સોમવારે સવારે 8થી 10ના રોજ રાજપર ગામે તમને નિવાસ્થાને રાખેલ છે.

- text