- text
મોરબી : હરિદ્વારમા માં ગંગાની ગોદમાં ભક્તિ અને મુક્તિ આપનાર શ્રીમદ ભાગવત કથા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના યજમાનપદે ગઈકાલે તા. 15 નવેમ્બરના રોજ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં શરુ થઇ ગઈ છે. ભદ્રકાલી આશ્રમના પટાંગણમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કથા પ્રવક્તા શાસ્ત્રી નિખિલભાઇ જોષીના વ્યાસપીઠ સ્થાનેથી આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથાના યજમાન મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કામધેનુ ગૌશાળા – જેતપરથી ચંદુભાઈ વરસડા, ઘુટુથી રામજીભાઈ તથા નરભેરામભાઈ સહીત સમસ્ત બ્રહ્મ સમાજ અને વિવિધ સમાજની સેવાકીય સંસ્થાના હોદ્દેદારોના સહિયારા પ્રયાસથી 600 વ્યક્તિઓને હરિદ્વાર ખાતે લઇ જઈ માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનો લ્હાવો લઇ ધન્યતાની અનુભૂતિ કરાવમાં આવી રહી છે.
- text
મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..
તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.
કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…
વધુ વિગત માટે : 9825675999, 9998951628
- text