મોરબી : દક્ષાબેન સંજયભાઈ કીલાવતનું અવસાન

- text


મોરબી : મૂળ થાનના વતની હાલ મોરબી નિવાસી દક્ષાબેન સંજયભાઈ કિલાવત (ઉ.વ. 35), તે સંજયભાઈ હરગોવિંદદાસ કીલાવતના પત્ની, દક્ષ તથા શ્લોકના માતૃશ્રી તથા રમેશભાઈ નાગરદાસ અગ્રાવત (બેડી-વાછકપર)ના પુત્રી તારીખ 23/09/2019ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 26/09/2019ના રોજ ગુરુવારે સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન શ્રી ગાયત્રીનગર પાછળ, મારુતિનગર, હનુમાનજીના મંદિરની સામે, વાવડી રોડ ખાતે રાખેલ છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text