ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન

- text


ટંકારા : રાજ્યભરમાં જાણીતા બનેલા ટંકારા પોલીસના જાંબાઝ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ટંકારા પાંજરાપોળ ટ્રસ્ટી મંડળે પોલીસની કામગીરીને બિરદાવી થાણા અધિકારી એલ.બી. બગડા, જાંબાઝ જવાન પુથ્વીરાજસિહ જાડેજા અને ફિરોઝભાઈ પઠાણને શ્રી ફળ અને પળો આપી શુભકામના પાઠવી હતી. આ તકે સંચાલક રમેશભાઈ ગાંધી, હિતેષ મણિયાર, કેતનભાઈ હસમુખભાઇ જૈન અને મિતેસ મહેતા સહિતના હાજર રહ્યા હતા.

- text