મોરબીમા વાનરના આંટાફેરાથી લોકોમાં કુતુહલ

- text


મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી વાનર દ્વારા આંટાફેરા કરવામાં આવતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ છે. શહેરમાં જવલ્લેજ જોવા મળતા વાનરને નજર સમક્ષ જોઈને બાળકો તો ગેલમાં આવી જાય છે.

- text

મોરબીના નગર પ્લોટ વિસ્તારમાં મંગલ ભુવન નજીક અચાનક ક્યાંકથી વાનર આવી પહોંચ્યો હતો. સામાન્ય રીતે શહેરી વિસ્તાર વાનરોને અનુકૂળ આવતો નથી. પરંતુ ક્યાંકથી ભુલા પડીને મોરબી શહેરમાં આવેલા વાનરે લોકોમાં કુતુહલ સર્જ્યું હતું. આ વિસ્તારમાં વાનરને નજર સમક્ષ જોઈને બાળકો તો ગેલમાં આવી ગયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text