મોરબી: નિલાબેન નવીનચંદ્ર ચગનું અવસાન

- text


મોરબી : નિલાબેન નવીનચંદ્ર ચગ ઉં.વ.૭૦ તે શ્રી કનકેશ્વર ટ્રાન્સપોર્ટ વાળા નવીનચંદ્ર મોહનલાલ ચગના પત્ની, જગદીશભાઈ તથા પારસભાઈ ચગ તથા નેહાબેન હિંડોચાના માતા તેમજ બિમલકુમાર હિંડોચા તથા ક્રિષ્નાબેન અને કેયુરીબેનના સાસુ તથા સ્વ.કાનજી દામજી માનસેતાના (કાનજી ભગત) દીકરીનું તારીખ.24ને રવીવારના રોજ નિધન થયું છે. સદગતનું ઉઠમણુ તારીખ.25/3/2019ને સોમવારે સાંજે 5 વાગ્યે શ્રી જલારામ મંદીર અયોધ્યાપુરી રોડ મોરબી મધ્યે રાખેલ છે. તેમજ પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

- text

- text