- text
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતી હંસાબેન પ્રવિણભાઈ વણોલ નામની પરણીતાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text