મોરબીમાં સ્વ. વસ્તાભાઈ કાસુન્દ્રાની પુણ્યતિથિ નિમિતે આજે ધૂનનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના રવાપર ગામના સ્વ. વસ્તાભાઇ કાસુન્દ્રાની ૩૦મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેઓને શ્રધાંજલિ પાઠવવા માટે આજે રાત્રે ધૂનના કાર્યક્રમનું આયોજન કરવામ આવ્યું છે.

આજે તા. ૧૭ને રવિવારના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે સ્વ.વસ્તાભાઈ ડાયાભાઈ કાસુન્દ્રાની પૂણ્યતિથી નિમિતે બજરંગ ધુનમંડળની ધુનનું આયોજન રવાપર ગામે આવેલ નિવાસ સ્થાને કરવામાં આવેલ છે. તેમ હસમુખભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, ચિરાગ હસમુખભાઇ કાસુન્દ્રા અને ગૌરવ ગોપાલભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયું છે.

- text

- text