- text
મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે શાંતિવન પ્રાથમિક શાળાના શિક્ષક શિવલાલ ભગવાનજીભાઈ કાવરની વરણી કરવામાં આવી છે.
આ સાથે મહામંત્રી તરીકે ઈન્દીરાનગર પ્રાથમિક શાળાના શિક્ષક અને યંગ ઇન્ડિયા ગ્રૂપના મેમ્બર રોહિતભાઈ આદ્રોજાની બિનહરીફ વરણી થઈ છે. આ નવી વરણીને શિક્ષકોએ આવકારીને નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવી છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text