મોરબીમાં માનસિક તણાવમાં મહિલાનો આપઘાત

- text


 

મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતા મહિલાએ માનસિક તણાવમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આલાપપાર્ક સોસાયટીમાં રહેતા વિજયાબેન શાંતિલાલ ફુલતરિયા ઉ.૫૦ પોતાના ઘેર માનસિક તણાવમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text