ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામના અમરસી મોતીભાઈ ચોટલીયા અે તા.ર૯ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને અાપઘાત કરી લીધો હતો અા અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ - નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ...